સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા
બાળકોનો ખોરાક બનાવવા
ખેતીના પાક વૃદ્ધિ માટે
જમીન ગુણવત્તા સુધારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કયા ખનીજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ?

અકીક
ચિરોડી
ડોલોમાઈટ
જસત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓઝોન સ્તરના કુલ ઘટાડાના કુલ 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ?

ક્લોરોફ્લોરો કાર્બન
સલ્ફર આયન
મેગ્નેશિયમ આયન
કલોરાઈડ આયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP