સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારત-પાસ્તિાનના ભાગલા થતા નિર્વાસિતોના પુનઃવસનની કામગીરી કઈ સંસ્થાને સોંપવામાં આવી ?

રાજદૂતાવાસ
નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર
રોજગાર વિનિમય કચેરી
નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ગોઈટર નામનો રોગ કયા અંતઃસ્ત્રાવની ઊણપથી થાય છે ?

ઈન્સ્યુલિન
થાયરોક્સિન
પેરાથોર્મોન
ટેસ્ટોસ્ટેરોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કપડા પર પડેલ શાહીના ડાઘ દૂર કરવા માટે નીચે પૈકી કોનો ઉપયોગ થાય છે ?

સાઈટ્રિક એસિડ
એસિટીક એસિડ
નાઈટ્રિક એસિડ
ઓકઝેલિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP