Talati Practice MCQ Part - 1
યોગેશ એક બુક રૂ.75 માં વેચે છે તો તેને બુકની મૂ.કિ. જેટલા ટકા નફો થાય છે તો વસ્તુની મૂ.કિ. કેટલી ?

150
37.5
40
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

એની બેસન્ટ
બાલ ગંગાધર તિલક
મહર્ષિ અરવિંદ
સ્વામી વિવેકાનંદે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
દાંડીયાત્રા દરમિયાન પ્રથમ પડાવ કયા ગામે કરવામાં આવ્યો હતો ?

બાદલપુર
અસલાલી
રાસ
કરાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP