GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. I. આદિવાસી ઈચ્છાવર લગ્નપધ્ધતિ II. ડાંગી આદિવાસી નૃત્ય III. આદિવાસી ભદ્રવર્ગની આર્થિક સામાજીક વ્યવસ્થા IV. વાંસની ગાંઠવાળું તીર a. રોબડાટી b. હાળીપ્રથા c. ખંધાડ d. ભાયા
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોણ રાજ્ય પુનર્ગઠન આયોગ, 1953 ના સભ્યો હતાં ? I. સરદાર પટેલ II. પંડીત હૃદયનાથ કુન્ઝરૂ III. વી. પી. મેનન IV. કે. એમ. પાનીકર
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? I. પ્રાચિનકાળથી પ્રસિદ્ધ વિદ્યાકેન્દ્ર વારાણસી ખાતે વિદ્વાન બ્રાહ્મણો રૂઢ પ્રણાલીમાં વ્યક્તિગત રીતે શિક્ષણ આપતા અને પોતાનાં વિદ્યાલયો ચલાવતાં II. તે વખતે વારાણસીમાં કોઈ જાહેર શિક્ષણ સંસ્થાઓ ન હતી. III. અહીં માત્ર ધર્મશાસ્ત્રનું જ શિક્ષણ અપાતું હતું.