ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સાકેત' નામે કઈ નગરી જાણીતી છે ? ગયા પ્રયાગ ઉજ્જૈન અયોધ્યા ગયા પ્રયાગ ઉજ્જૈન અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારાયણ મોરેશ્વર ખરેની રાહબરી હેઠળ અમદાવાદમાં સંગીત પરિષદનું આયોજન કયારે થયું હતું ? 1924 1919 1916 1921 1924 1919 1916 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું સંસ્કૃત મહાકાવ્ય નથી ? કિરાતાર્જુનિયમ શિશુપાલ વધ મેઘદૂત કુમારસંભવ કિરાતાર્જુનિયમ શિશુપાલ વધ મેઘદૂત કુમારસંભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જુલણ લીલા નૃત્ય ક્યા રાજ્યનું નૃત્ય છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અગત્યના મેળા અને તેના રાજ્યના જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. કુંભમેળો - ઉત્તર પ્રદેશ સોનીપુર મેળો - ઝારખંડ ભવનાથ - ગુજરાત પુષ્કર મેળા - રાજસ્થાન કુંભમેળો - ઉત્તર પ્રદેશ સોનીપુર મેળો - ઝારખંડ ભવનાથ - ગુજરાત પુષ્કર મેળા - રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ? રાજેશ્વર અર્ધનારીશ્વર હોયસલેશ્વર ગોમતેશ્વર રાજેશ્વર અર્ધનારીશ્વર હોયસલેશ્વર ગોમતેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP