ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સાકેત' નામે કઈ નગરી જાણીતી છે ? અયોધ્યા પ્રયાગ ઉજ્જૈન ગયા અયોધ્યા પ્રયાગ ઉજ્જૈન ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'હોરમુઝ' બંદર કયા ધર્મ સાથે સંકળાયેલ છે ? ખ્રિસ્તી આપેલ પૈકી કોઈ પણ નહીં પારસી યહૂદી ખ્રિસ્તી આપેલ પૈકી કોઈ પણ નહીં પારસી યહૂદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) માથેરાન ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ? ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વર્ષ 2016 ના યુનેસ્કો દ્વારા કયા સ્થપતિ દ્વારા નિયોજિત બાંધકામોને વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવી ? લે કોર્બુઝીયર નેકચંદ લુઈસ ખાન લે કાર્ટર લે કોર્બુઝીયર નેકચંદ લુઈસ ખાન લે કાર્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ ? સલમાન રશ્દી આર. કે. નારાયણ વિક્રમ શેઠ વી. એસ. નાયપોલ સલમાન રશ્દી આર. કે. નારાયણ વિક્રમ શેઠ વી. એસ. નાયપોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ? અર્ધનારીશ્વર હોયસલેશ્વર રાજેશ્વર ગોમતેશ્વર અર્ધનારીશ્વર હોયસલેશ્વર રાજેશ્વર ગોમતેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP