ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સ્વામી અય્યપ્પા મંદિર કે શબરીમાલા મંદિર દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલ છે ?

તમિલનાડુ
કેરળ
આપેલ પૈકી એક પણ નહીં
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો.

પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન
ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ
જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી
દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP