ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? ભગવત ગીતા રામાયણ કથોપનિષદ મહાભારત ભગવત ગીતા રામાયણ કથોપનિષદ મહાભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સ્વામી અય્યપ્પા મંદિર કે શબરીમાલા મંદિર દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલ છે ? કર્ણાટક કેરળ આપેલ પૈકી એક પણ નહીં તમિલનાડુ કર્ણાટક કેરળ આપેલ પૈકી એક પણ નહીં તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ ? આર. કે. નારાયણ વિક્રમ શેઠ વી. એસ. નાયપોલ સલમાન રશ્દી આર. કે. નારાયણ વિક્રમ શેઠ વી. એસ. નાયપોલ સલમાન રશ્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવો તબલા વાદક છે ?1. ઉસ્તાદ અલ્લારખા 2. ઝાકીર હુસેન 3. રવિશંકર 4. શિવકુમાર શર્મા 3 અને 4 2 અને 3 4 અને 1 1 અને 2 3 અને 4 2 અને 3 4 અને 1 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયા પ્રકારના ગીતોને 'રાજિયા' કહેવામાં આવે છે ? વિરહ ગીતો પ્રણય ગીતો કલ્પાંત ગીતો વિનોદ ગીતો વિરહ ગીતો પ્રણય ગીતો કલ્પાંત ગીતો વિનોદ ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતનું સૌપ્રથમ ખાનગી બંદર ક્યું છે ? પીપાવાવ પારાદીપ મુંદ્રા ગંગાવરમ્ પીપાવાવ પારાદીપ મુંદ્રા ગંગાવરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP