ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? રામાયણ ભગવત ગીતા કથોપનિષદ મહાભારત રામાયણ ભગવત ગીતા કથોપનિષદ મહાભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'કુચીપુડી' કયા રાજ્યનું નૃત્ય છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર ઓરિસ્સા આંધ્ર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર ઓરિસ્સા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્યના દેવાધિદેવ કોણ હતા ? બ્રહ્મા નારદ વિષ્ણુ નટરાજ બ્રહ્મા નારદ વિષ્ણુ નટરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રંગોળીને ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? કૌલ્લમ - તમિલનાડુ મંડના - મધ્યપ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ રંગાવલી - કર્ણાટક કૌલ્લમ - તમિલનાડુ મંડના - મધ્યપ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ રંગાવલી - કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલી કઈ અકાદમી નૃત્ય, નાટક અને સંગીતના સંવર્ધન માટે કામગીરી કરે છે ? લલિતકલા અકાદમી સાહિત્ય અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સંગીત અકાદમી લલિતકલા અકાદમી સાહિત્ય અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સંગીત અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું સંસ્કૃત મહાકાવ્ય નથી ? મેઘદૂત કુમારસંભવ કિરાતાર્જુનિયમ શિશુપાલ વધ મેઘદૂત કુમારસંભવ કિરાતાર્જુનિયમ શિશુપાલ વધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP