ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? કથોપનિષદ રામાયણ ભગવત ગીતા મહાભારત કથોપનિષદ રામાયણ ભગવત ગીતા મહાભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) માથેરાન ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા ગાયકને "ભારત રત્ન" એવોર્ડ આપવામાં આવેલ છે ? લતા મંગેશકર આશા ભોસલે કિશોર કુમાર દુર્ગા ખોટે લતા મંગેશકર આશા ભોસલે કિશોર કુમાર દુર્ગા ખોટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ? તોડી દરબારી મલ્હાર ભોપાલી તોડી દરબારી મલ્હાર ભોપાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે ?' આ વિષય વસ્તુ ___ ચિત્રોમાં જોવા મળે છે. મધુબની ચિત્રો વરલી ચિત્રો ઠાંગકા ચિત્રો પેટકર ચિત્રો મધુબની ચિત્રો વરલી ચિત્રો ઠાંગકા ચિત્રો પેટકર ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે ? મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ મણિપુર મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP