ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

રામાયણ
મહાભારત
કથોપનિષદ
ભગવત ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કઈ નાગર સ્થાપત્ય શૈલીની પેટાશાખા નથી ?

ઓડીશા શૈલી
નાયકા શૈલી
સોલંકી શૈલી
ખજુરાહો શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ?

શ્રી જેમીની રોય
શ્રી રવિશંકર રાવલ
શ્રી કે.એ. સાયગલ
શ્રી મનજીત બાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP