ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? કથોપનિષદ ભગવત ગીતા રામાયણ મહાભારત કથોપનિષદ ભગવત ગીતા રામાયણ મહાભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રાજા રવિવર્મા કયા ક્ષેત્રમાં નિપુણ / પ્રખ્યાત છે ? કંઠ સંગીત નૃત્ય ચિત્રકળા વાદ્યા સંગીત કંઠ સંગીત નૃત્ય ચિત્રકળા વાદ્યા સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું જોડકું અયોગ્ય છે ? ફુગડી - ગોવા ગોંધા - ત્રિપુરા ગૌર નૃત્ય - છત્તીસગઢ ગોતીપુવા -ઓડિશા ફુગડી - ગોવા ગોંધા - ત્રિપુરા ગૌર નૃત્ય - છત્તીસગઢ ગોતીપુવા -ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ? તુકારામ સ્વામી સમર્થ એકનાથજી જ્ઞાનેશ્વર તુકારામ સ્વામી સમર્થ એકનાથજી જ્ઞાનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડિસેમ્બર-2016માં સેરેન્ડિપિટી કલા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં થયેલ હતું ? રાજસ્થાન ગોવા મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ રાજસ્થાન ગોવા મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સરહુલ ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? અરુણાચલ પ્રદેશ આસામ ઝારખંડ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ આસામ ઝારખંડ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP