ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વાગભટ્ટ વાત્સ્યાયન બ્રહ્મગુપ્ત વરાહમિહિર વાગભટ્ટ વાત્સ્યાયન બ્રહ્મગુપ્ત વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલા પ્રકાર અને સ્થળના જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. લાલ રંગની મીનાકારી - જયપુર કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ જરદોશીકામ - અમદાવાદ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી લાલ રંગની મીનાકારી - જયપુર કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ જરદોશીકામ - અમદાવાદ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ? ગોમતેશ્વર રાજેશ્વર હોયસલેશ્વર અર્ધનારીશ્વર ગોમતેશ્વર રાજેશ્વર હોયસલેશ્વર અર્ધનારીશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડાંગી અને ચમ્બા લોકનૃત્ય કયા રાજ્યમાં કરવામાં આવે છે ? છત્તીસગઢ ઉત્તરાખંડ ઝારખંડ હિમાચલ પ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ ઝારખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'બોલ બમ યાત્રા’નું આયોજન હિન્દુ ધર્મના ભક્તો દ્વારા ક્યા રાજયમાં કરવામાં આવે છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બ્રહ્મપુત્ર નદીને અરૂણાચલ પ્રદેશમાં ક્યા નામથી ઓળખવામાં આવે છે ? લોહિત ત્સાંગપો દિહાંગ કેનુલા લોહિત ત્સાંગપો દિહાંગ કેનુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP