ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ?

બ્રહ્મગુપ્ત
વરાહમિહિર
વાગભટ્ટ
વાત્સ્યાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ડિસેમ્બર-2016માં સેરેન્ડિપિટી કલા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં થયેલ હતું ?

મહારાષ્ટ્ર
ગોવા
હિમાચલ પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર
નીલમબાગ પેલેસ - ભાવનગર
ગાયકવાડની હવેલી - રાજકોટ
રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી કઈ ચિત્રકળા પર મુઘલ ચિત્રકળાનો પ્રભાવ પડ્યો નથી ?

કાંગડા
કાલીઘાટ
પહાડી
રાજસ્થાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વલ્લમકલીનો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?

કેરાલા
આંધ્ર પ્રદેશ
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
"ઘરાના" શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

નૃત્ય
સંગીત-ગાયન
આપેલ પૈકી એક પણ નહીં
નાટ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP