ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ?

રાજેશ્વર
ગોમતેશ્વર
અર્ધનારીશ્વર
હોયસલેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
અજંતા ઈલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ?

શૈવ ધર્મ
જૈન ધર્મ
બૌદ્ધ ધર્મ
ઈસ્લામ ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP