ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
મોહનવીણા વાદ્ય સાથે કોને સંબંધ છે ?

શિવકુમાર શર્મા
સુલતાન ખાન
વિશ્વમોહન ભટ્ટ
અજમદઅલી ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'રૂસ્તમે હિન્દ' નું બિરુદ કોને મળ્યું હતું ?

દારાસિંહ
અભિનવ બિન્દ્રા
યોગેશ્વર દત્ત
સુશીલ કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

કથોપનિષદ
ભગવત ગીતા
રામાયણ
મહાભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ?

રાજા હર્ષવર્ધન
શિવાજી
આપેલ પૈકી એક પણ નહીં
ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કઈ વાર્તા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલી છે ?

કાબુલીવાલા
અન ટુ ધ લાસ્ટ
આકાશ
અલ-બલાઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મધુબની' જનસાધારણ લોકોની ચિત્રકામની પ્રદ્ધતિ કયા રાજ્યમાં વધારે પ્રસિદ્ધ છે ?

મધ્ય પ્રદેશ
રાજસ્થાન
બિહાર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP