ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
પાઝહાસી રાજા આર્કિયોલોજિકલ મ્યુઝિયમ (Pazhassi Raja Archaeological Museum) નીચે પૈકી ક્યાં આવેલું છે ?

કોઝિકોડ
તિરુચિરાપલ્લી
ભુવનેશ્વર
વિજયવાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ?

દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી
રામ કૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP