ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સ્વામી અય્યપ્પા મંદિર કે શબરીમાલા મંદિર દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલ છે ? આપેલ પૈકી એક પણ નહીં તમિલનાડુ કેરળ કર્ણાટક આપેલ પૈકી એક પણ નહીં તમિલનાડુ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કઈ નાગર સ્થાપત્ય શૈલીની પેટાશાખા નથી ? નાયકા શૈલી સોલંકી શૈલી ઓડીશા શૈલી ખજુરાહો શૈલી નાયકા શૈલી સોલંકી શૈલી ઓડીશા શૈલી ખજુરાહો શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર ગાયકવાડની હવેલી - રાજકોટ નીલમબાગ પેલેસ - ભાવનગર રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર ગાયકવાડની હવેલી - રાજકોટ નીલમબાગ પેલેસ - ભાવનગર રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ? મોહનદાસ કરમચંદ ગાંધી મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ મોહનદાસ કરમચંદ ગાંધી મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ધી લખું કેવ (The lakhu Cave) કે જ્યાં પથ્થર ઉપર ચિત્રો દોરવામાં આવેલ છે તે હાલ ક્યાં આવેલ છે ? અલમોડા જિલ્લો નૈનિતાલ જિલ્લો ચમોલી જિલ્લો હરદ્વારા જિલ્લો અલમોડા જિલ્લો નૈનિતાલ જિલ્લો ચમોલી જિલ્લો હરદ્વારા જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું ? ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્યસભા ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્યસભા ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP