ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભારતમાં ખ્રિસ્તી ધર્મ સૌપ્રથમ કયા રાજ્યમાં ફેલાયો હતો ?

આપેલ પૈકી એક પણ નહીં
કેરળ
ગોવા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સરોવરો અને તેના સ્થળોને ગોઠવો.
A) બિંદુ સરોવર
B) નારાયણ સરોવર
C) પુષ્કર
D) માનસરોવર
1) તિબેટ
2) રાજસ્થાન રાજ્ય
3) કચ્છ જિલ્લો
4) ભૂવનેશ્વર શહેર

A-4, B-3, C-2, D-1
A-3, B-4, C-1, D-2
A-1, B-2, C-3, D-4
A-2, B-3, C-4, D-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
‘મોનાલીસા’ નામક વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વના મહાન ચિત્રકાર કોણ હતા ?

પાબ્લો પિકાસો
માઈકલ એન્જેલો
એક પણ નહીં
લિયોનાર્ડો-દ-વિન્ચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
આદિવાસીઓનો એક તહેવાર 'ભાગોરિયા' છે, જે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ?

મધ્ય પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
મણિપુર
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP