ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું કાનનું ઘરેણું નથી ? દડો ત્રીટી વેઢલા સોનિયો દડો ત્રીટી વેઢલા સોનિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ? ઉત્તરપ્રદેશ - કથક મધ્યપ્રદેશ - કાલબેલિયા તમિલનાડુ - ભરતનાટ્યમ આંધ્રપ્રદેશ - કુચીપુડી ઉત્તરપ્રદેશ - કથક મધ્યપ્રદેશ - કાલબેલિયા તમિલનાડુ - ભરતનાટ્યમ આંધ્રપ્રદેશ - કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયુ હિન્દુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખૂબ આવક મેળવે છે ? સોમનાથ મંદિર તિરુપતિ બાલાજી મંદિર મીનાક્ષી મંદિર કાશી વિશ્વનાથ મંદિર સોમનાથ મંદિર તિરુપતિ બાલાજી મંદિર મીનાક્ષી મંદિર કાશી વિશ્વનાથ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? રામ કૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી રામ કૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ? પુષ્કર સરોવર - રાજસ્થાન નારાયણ સરોવર - ગુજરાત કૃષ્ણા સરોવર - તેલંગાણા પંપા સરોવર - કર્ણાટક પુષ્કર સરોવર - રાજસ્થાન નારાયણ સરોવર - ગુજરાત કૃષ્ણા સરોવર - તેલંગાણા પંપા સરોવર - કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જુલણ લીલા નૃત્ય ક્યા રાજ્યનું નૃત્ય છે ? હિમાચલ પ્રદેશ રાજસ્થાન બિહાર મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ રાજસ્થાન બિહાર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP