ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમૂનો છે ? ભરતનાટ્યમ કુચીપુડી નાદન્ત કથકલી ભરતનાટ્યમ કુચીપુડી નાદન્ત કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ? પ્રીજન ડાયરી - જવાહરલાલ નેહરુ લેટર્સ ફ્રોમ એશિયા - રવીન્દ્રનાથ ટાગોર સોવિયત એશિયા - જવાહરલાલ નેહરુ ભવાની મંદિર - અરવિંદ ઘોષ પ્રીજન ડાયરી - જવાહરલાલ નેહરુ લેટર્સ ફ્રોમ એશિયા - રવીન્દ્રનાથ ટાગોર સોવિયત એશિયા - જવાહરલાલ નેહરુ ભવાની મંદિર - અરવિંદ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'વિશાખા' નો તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ પંજાબ કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ પંજાબ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલમકારી ચિત્રકલાનો ઉદ્ભવ નીચેના પૈકી કયા થયો હતો ? મધ્ય પ્રદેશ રાજસ્થાન આંધ્ર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન આંધ્ર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વરાહમિહિર બ્રહ્મગુપ્ત વાગભટ્ટ વાત્સ્યાયન વરાહમિહિર બ્રહ્મગુપ્ત વાગભટ્ટ વાત્સ્યાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલારીપયટ્ટુ કઈ કળા સાથે સંકળાયેલ છે ? યુદ્ધકળા નૃત્યકળા નાટ્યકળા ચિત્રકળા યુદ્ધકળા નૃત્યકળા નાટ્યકળા ચિત્રકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP