ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ? ઉત્તરપ્રદેશ - કથક આંધ્રપ્રદેશ - કુચીપુડી મધ્યપ્રદેશ - કાલબેલિયા તમિલનાડુ - ભરતનાટ્યમ ઉત્તરપ્રદેશ - કથક આંધ્રપ્રદેશ - કુચીપુડી મધ્યપ્રદેશ - કાલબેલિયા તમિલનાડુ - ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લાવા નૃત્ય ભારતના કયા વિસ્તારમાં થાય છે ? ગુજરાત ત્રિપુરા મહારાષ્ટ્ર લક્ષદ્વીપ ગુજરાત ત્રિપુરા મહારાષ્ટ્ર લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ? પ્રેમચંદજી - ગૌદાન પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા કાલિદાસ - કુમારસંભવ બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ પ્રેમચંદજી - ગૌદાન પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા કાલિદાસ - કુમારસંભવ બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય માટે જાણીતા છે ? મણિપુરી ભરતનાટ્યમ કથકલી કથ્થક મણિપુરી ભરતનાટ્યમ કથકલી કથ્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કઈ ચિત્રકળા પર મુઘલ ચિત્રકળાનો પ્રભાવ પડ્યો નથી ? રાજસ્થાની કાંગડા કાલીઘાટ પહાડી રાજસ્થાની કાંગડા કાલીઘાટ પહાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ ? વિક્રમ શેઠ આર. કે. નારાયણ વી. એસ. નાયપોલ સલમાન રશ્દી વિક્રમ શેઠ આર. કે. નારાયણ વી. એસ. નાયપોલ સલમાન રશ્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP