ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ? તમિલનાડુ - ભરતનાટ્યમ આંધ્રપ્રદેશ - કુચીપુડી મધ્યપ્રદેશ - કાલબેલિયા ઉત્તરપ્રદેશ - કથક તમિલનાડુ - ભરતનાટ્યમ આંધ્રપ્રદેશ - કુચીપુડી મધ્યપ્રદેશ - કાલબેલિયા ઉત્તરપ્રદેશ - કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રાચીન સમયમાં ચિત્રકળા માટે જરૂરી તમામ રંગ ઉપલબ્ધ હતા, સિવાય કે એક રંગ, જે વર્તમાન પાકિસ્તાનમાંથી મેળવવામાં આવતો તે રંગ નીચે પૈકી કયો છે ? લાપિઝી લીલો લાપિઝ કઝૂલી ગેરુ લાપિઝ લઝૂલી લાપિઝી લીલો લાપિઝ કઝૂલી ગેરુ લાપિઝ લઝૂલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વલ્લમકલીનો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? કેરાલા આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરાલા આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડાંગી અને ચમ્બા લોકનૃત્ય કયા રાજ્યમાં કરવામાં આવે છે ? હિમાચલ પ્રદેશ ઝારખંડ ઉત્તરાખંડ છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ઝારખંડ ઉત્તરાખંડ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું સંસ્કૃત મહાકાવ્ય નથી ? શિશુપાલ વધ કુમારસંભવ કિરાતાર્જુનિયમ મેઘદૂત શિશુપાલ વધ કુમારસંભવ કિરાતાર્જુનિયમ મેઘદૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP