ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ કેબિનેટ મિનીસ્ટ્રી વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ કેબિનેટ મિનીસ્ટ્રી વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઈ.સી.ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાનમાં લેવામાં આવી હતી ? ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965 ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963 પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965 ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963 પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ___ અખીલ ભારતીય સેવા નથી ? ઇન્ડિયન પોલીસ સર્વિસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ ઇન્ડિયન પોલીસ સર્વિસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ? અનુચ્છેદ -243 અનુચ્છેદ -241 અનુચ્છેદ -245 અનુચ્છેદ -242 અનુચ્છેદ -243 અનુચ્છેદ -241 અનુચ્છેદ -245 અનુચ્છેદ -242 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? સ્પીકરને વડાપ્રધાનને મુખ્ય પ્રધાનને રાષ્ટ્રપતિને સ્પીકરને વડાપ્રધાનને મુખ્ય પ્રધાનને રાષ્ટ્રપતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? એમ.એચ. કણિયા સી. રાજગોપાલાચારી એ.એસ.એહમદી મોતીલાલ સેતલવાડ એમ.એચ. કણિયા સી. રાજગોપાલાચારી એ.એસ.એહમદી મોતીલાલ સેતલવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP