ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) તાંજોરના મંદિરમાં કયા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે ? કથકલી ભરતનાટ્યમ ઓડિસી કથ્થક કથકલી ભરતનાટ્યમ ઓડિસી કથ્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ધી લખું કેવ (The lakhu Cave) કે જ્યાં પથ્થર ઉપર ચિત્રો દોરવામાં આવેલ છે તે હાલ ક્યાં આવેલ છે ? નૈનિતાલ જિલ્લો અલમોડા જિલ્લો હરદ્વારા જિલ્લો ચમોલી જિલ્લો નૈનિતાલ જિલ્લો અલમોડા જિલ્લો હરદ્વારા જિલ્લો ચમોલી જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોગ્ય જોડકું જોડો : a. બંગાળb. પંજાબc. મહારાષ્ટ્રd. ઉત્તર ભારતનો પૂર્વ વિસ્તારi. બાઉલ, ઝુમર, કિર્તનii. ગીધા, મહિયા, હીરiii. પોવાડા, અભંગ, પદiv. કજરી, ઝુલા, શેરી a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-i, b-ii, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-i, b-ii, c-iii, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ? શ્રી મનજીત બાવા શ્રી રવિશંકર રાવલ શ્રી કે.એ. સાયગલ શ્રી જેમીની રોય શ્રી મનજીત બાવા શ્રી રવિશંકર રાવલ શ્રી કે.એ. સાયગલ શ્રી જેમીની રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી માર્શલ આર્ટ અને સંબંધિત રાજ્યનું અયોગ્ય જોડકું પસંદ કરો. મર્દાની ખેલ - મહારાષ્ટ્ર પાઈકા - ઓડિશા કલારીપયટુ - તેલંગાણા મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ મર્દાની ખેલ - મહારાષ્ટ્ર પાઈકા - ઓડિશા કલારીપયટુ - તેલંગાણા મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રૌત નાચ એ કયા રાજ્યના આદિવાસી સમુદાયોનું મુખ્ય નૃત્ય છે ? રાજસ્થાન મેઘાલય આસામ છત્તીસગઢ રાજસ્થાન મેઘાલય આસામ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP