ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ધ હેગિંગ ઓફ અફઝલ ગુરુ'ના લેખક કોણ ?

મેઘા પાટકર
અરુંધતી રોય
નારાયણ મૂર્તિ
સલમાન રશ્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સરોવરો અને તેના સ્થળોને ગોઠવો.
A) બિંદુ સરોવર
B) નારાયણ સરોવર
C) પુષ્કર
D) માનસરોવર
1) તિબેટ
2) રાજસ્થાન રાજ્ય
3) કચ્છ જિલ્લો
4) ભૂવનેશ્વર શહેર

A-1, B-2, C-3, D-4
A-3, B-4, C-1, D-2
A-4, B-3, C-2, D-1
A-2, B-3, C-4, D-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
યોશોંગનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ?

સિક્કિમ
આસામ
મણિપુર
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP