GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 રૂા. 7,700 નું દેવું 5 વાર્ષિક હપ્તામાં 5% વ્યાજના દરે ભરપાઈ કરવા કેટલો વાર્ષિક હપ્તો રાખવો પડશે ? રૂ. 1540 રૂ. 1190 રૂ. 1440 આપેલ પૈકી કોઈ નહીં રૂ. 1540 રૂ. 1190 રૂ. 1440 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 વાતાવરણના બંધારણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. પૃથ્વીની સપાટીથી આશરે 32 કિ.મી.ની ઊંચાઈ સુધીના પડમાં 99% જેટલી હવા સમાયેલી છે.2. કાર્બન ડાયોક્સાઈડ વાતાવરણનો સૌથી ભારે વાયુ છે.3. હવાના તાપમાનના તફાવતને લીધે વિષુવવૃત્ત ઉપરના વાતાવરણમાં ભારે વાયુઓ સૌથી ઓછા હોય છે. ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 કલાત્મક સર્જનનું કેન્દ્ર એવું “ફ્લો આર્ટ ગેલેરી' નીચેના પૈકી કયા સ્થળે આવેલી છે ? નિનાઈ, નર્મદા વલ્લભવિદ્યાનગર, આણંદ લોથલ ભૂજ, કચ્છ નિનાઈ, નર્મદા વલ્લભવિદ્યાનગર, આણંદ લોથલ ભૂજ, કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? જૈન ગ્રંથોમાં કલ્પસૂત્ર અને કાલકાચાર્ય કથાની અનેક સુંદર સચિત્ર હસ્તપ્રતો મળી આવેલ છે. શકો, કુષાણો, આભીરો, હૂણો વગેરે વિદેશી પ્રજાઓના આગમન, વસવાટ અને શાસનના લીધે ભારતીય ચિત્રકલા મરી પરવારી આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને જૈન ગ્રંથોમાં કલ્પસૂત્ર અને કાલકાચાર્ય કથાની અનેક સુંદર સચિત્ર હસ્તપ્રતો મળી આવેલ છે. શકો, કુષાણો, આભીરો, હૂણો વગેરે વિદેશી પ્રજાઓના આગમન, વસવાટ અને શાસનના લીધે ભારતીય ચિત્રકલા મરી પરવારી આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 2001-2011 દરમ્યાન ___ જિલ્લાનો દાયકાનો વસ્તી વૃધ્ધિ દર રાજ્યમાં સૌથી વધુ જોવા મળ્યો. રાજકોટ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ વડોદરા સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવા બાબત નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને સ્પીકર અથવા અધ્યક્ષે ન્યાયાધીશને દૂર કરવાની દરખાસ્ત ફ૨જીયાતપણે દાખલ કરવી પડે છે અને તેઓ આ દરખાસ્તનો અસ્વીકાર કરી શકતા નથી. ન્યાયાધીશને દૂર કરતા પ્રસ્તાવ ઉપર લોકસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 50 સભ્યોની અને રાજ્યસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 25 સભ્યોની સહી હોવી ફરજીયાત છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સ્પીકર અથવા અધ્યક્ષે ન્યાયાધીશને દૂર કરવાની દરખાસ્ત ફ૨જીયાતપણે દાખલ કરવી પડે છે અને તેઓ આ દરખાસ્તનો અસ્વીકાર કરી શકતા નથી. ન્યાયાધીશને દૂર કરતા પ્રસ્તાવ ઉપર લોકસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 50 સભ્યોની અને રાજ્યસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 25 સભ્યોની સહી હોવી ફરજીયાત છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP