ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખાય છે ? લોબડી પુખ્યાગર તારુતા રત્નકુંબલ લોબડી પુખ્યાગર તારુતા રત્નકુંબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કોણ તબલાંવાદક નથી ? પૂર્વી મહેતા હેતલ મહેતા રાજલ શાહ વિનોદ વૈષ્ણવ પૂર્વી મહેતા હેતલ મહેતા રાજલ શાહ વિનોદ વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. કડિયા ડુંગરની ગુફા - ભરૂચ ઝીંઝૂરીઝરની ગુફા - રાજકોટ ખંભાલિડાની ગુફા - જૂનાગઢ સાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ કડિયા ડુંગરની ગુફા - ભરૂચ ઝીંઝૂરીઝરની ગુફા - રાજકોટ ખંભાલિડાની ગુફા - જૂનાગઢ સાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય માટે જાણીતા છે ? મણિપુરી કથ્થક કથકલી ભરતનાટ્યમ મણિપુરી કથ્થક કથકલી ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો. દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્યના દેવાધિદેવ કોણ હતા ? નટરાજ બ્રહ્મા નારદ વિષ્ણુ નટરાજ બ્રહ્મા નારદ વિષ્ણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP