ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખાય છે ?

રત્નકુંબલ
પુખ્યાગર
લોબડી
તારુતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ધ હેગિંગ ઓફ અફઝલ ગુરુ'ના લેખક કોણ ?

અરુંધતી રોય
મેઘા પાટકર
નારાયણ મૂર્તિ
સલમાન રશ્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ડિસેમ્બર-2016માં સેરેન્ડિપિટી કલા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં થયેલ હતું ?

હિમાચલ પ્રદેશ
મહારાષ્ટ્ર
ગોવા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ છે ?

હાજી અલી શાહ બુખારી
હાજી અલી શાહ ઓલિયા
આપેલ પૈકી એક પણ નહીં
હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP