ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો.

દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ
પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન
જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી
ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રાજા રવિવર્મા કયા ક્ષેત્રમાં નિપુણ / પ્રખ્યાત છે ?

કંઠ સંગીત
વાદ્યા સંગીત
ચિત્રકળા
નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
આદિવાસીઓનો એક તહેવાર 'ભાગોરિયા' છે, જે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ?

મણિપુર
અરુણાચલ પ્રદેશ
મધ્ય પ્રદેશ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP