ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું ?

ગુજરાત સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત સાહિત્યસભા
ગુજરાત વિદ્યાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડી સાચી નથી ?

મંડના - મધ્ય પ્રદેશ
ઐપન - હિમાચલ પ્રદેશ
રંગાવલી - કર્ણાટક
કૌલ્લમ - તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભારતના શાસ્ત્રીય નૃત્ય અને સંબંધિત રાજ્યનું યોગ્ય જોડકું જોડો.

કથકલી-ઉત્તર પ્રદેશ
ભરતનાટ્યમ્-તમિલનાડુ
સત્રિય-આસામ
કુચીપુડી-આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP