ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયુ હિન્દુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખૂબ આવક મેળવે છે ? મીનાક્ષી મંદિર કાશી વિશ્વનાથ મંદિર સોમનાથ મંદિર તિરુપતિ બાલાજી મંદિર મીનાક્ષી મંદિર કાશી વિશ્વનાથ મંદિર સોમનાથ મંદિર તિરુપતિ બાલાજી મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ? પુષ્કર સરોવર - રાજસ્થાન નારાયણ સરોવર - ગુજરાત કૃષ્ણા સરોવર - તેલંગાણા પંપા સરોવર - કર્ણાટક પુષ્કર સરોવર - રાજસ્થાન નારાયણ સરોવર - ગુજરાત કૃષ્ણા સરોવર - તેલંગાણા પંપા સરોવર - કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે ? કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સાહિત્ય અકાદમી'નું વડુંમથક કઈ જગ્યાએ આવેલું છે ? નવી દિલ્હી મુંબઈ ચેન્નાઈ કોલકાતા નવી દિલ્હી મુંબઈ ચેન્નાઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ? ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1956 ઈ.સ. 1972 ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1956 ઈ.સ. 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીતના વાદ્ય અને સંગીતના જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી ? શહેનાઈ - બિસમિલ્લા ખાન સિતાર - પંડિત રવિશંકર વાંસળી - પંડિત હરિપ્રસાદ સારંગી - અલી અમઝદ હુસૈન શહેનાઈ - બિસમિલ્લા ખાન સિતાર - પંડિત રવિશંકર વાંસળી - પંડિત હરિપ્રસાદ સારંગી - અલી અમઝદ હુસૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP