ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું ?

ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાસભા
ગુજરાત સાહિત્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે?

મીનાક્ષી મંદિર -વિજયવાડા
સુવર્ણ મંદિર - અમૃતસર
શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્
બૃહદેશ્વર મંદિર - થંજાવુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
"ઘરાના" શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સંગીત-ગાયન
નાટ્ય
નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
"એ પેન્શન ફોર ડાન્સ" ના લેખક કોણ છે ?

રૂકમણી દેવી
યામિની કૃષ્ણમૂર્તિ અને રેણુકા ખાંડેકર
ડૉ. પદ્મા સુબ્રમણ્યમ
સોનલ માનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP