ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ?

ઈ.‌સ. 1952
ઈ.સ. 1962
ઈ.સ. 1956
ઈ.સ. 1972

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'હોરમુઝ' બંદર કયા ધર્મ સાથે સંકળાયેલ છે ?

યહૂદી
ખ્રિસ્તી
આપેલ પૈકી કોઈ પણ નહીં
પારસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
પ્રાચીન સમયમાં ચિત્રકળા માટે જરૂરી તમામ રંગ ઉપલબ્ધ હતા, સિવાય કે એક રંગ, જે વર્તમાન પાકિસ્તાનમાંથી મેળવવામાં આવતો તે રંગ નીચે પૈકી કયો છે ?

ગેરુ
લાપિઝ લઝૂલી
લાપિઝી લીલો
લાપિઝ કઝૂલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
જુલણ લીલા નૃત્ય ક્યા રાજ્યનું નૃત્ય છે ?

મહારાષ્ટ્ર
હિમાચલ પ્રદેશ
રાજસ્થાન
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP