ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ?

ગોવા-કેરળ-મિઝોરમ-ત્રિપુરા
મિઝોરમ-કેરળ-ગોવા-ત્રિપુરા
કેરળ-ગોવા-ત્રિપુરા-મિઝોરમ
કેરળ-મિઝોરમ-ત્રિપુરા-ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
તમિલનાડુના 'રાનીખેત' ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે ?

એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ
રસાયણ ઉદ્યોગ
ખાતર ઉદ્યોગ
સિમેન્ટ ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP