ભારતની ભૂગોળ (Geography of India)
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

ક્રિષ્ના-ગોદાવરી
નર્મદા-તાપી
ગંગા-સરસ્વતી
ગંગા-યમુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ?

તમિલનાડુ
હિમાચલ પ્રદેશ
ઓરિસ્સા
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ગિરિમથક અને સંબંધિત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો.
1) પહેલગામ
2) મુન્નાર
3) શિલોંગ
4) કોડાઈકેનાલ
A) જમ્મુ કાશ્મીર
B) કેરળ
C) મેઘાલય
D) તમિલનાડુ

1-C, 2-D, 3-A, 4-B
1-B, 2-C, 3-D, 4-A
1-A, 2-B, 3-C, 4-D
1-D, 2-A, 3-B, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP