ભારતની ભૂગોળ (Geography of India)
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

ગંગા-સરસ્વતી
ગંગા-યમુના
નર્મદા-તાપી
ક્રિષ્ના-ગોદાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
હિમાલય કયા પ્રકારના ભૂ-ગર્ભિક પર્વત છે ?

ઘુમ્મટાકાર પર્વતો
ખંડ પર્વતો
ગેડ પર્વતો
જ્વાળામુખી પર્વતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP