ભારતની ભૂગોળ (Geography of India)
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

નર્મદા-તાપી
ગંગા-સરસ્વતી
ક્રિષ્ના-ગોદાવરી
ગંગા-યમુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
હિમાચલના કયા શિખરને "સાગરમઠ" (Sagarmatha) નામ આપવામાં આવ્યું છે ?

નંગા પર્વત
કાંચનજંઘા
માઉન્ટ એવરેસ્ટ
નંદા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કઇ પર્વતમાળા તેના બે ઢોળાવો પર અલગ-અલગ પ્રકારની વનસ્પતિ ધરાવે છે ?

અરવલ્લી
વિધાચંલ
પશ્ચિમ ઘાટ
હિન્દુકુશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કૃષ્ણા નદી અને ચેન્નાઇ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે ?

નલ્લામલા ટેકરીઓ
કોંડાવિડુ ટેકરીઓ
શેવરોય ટેકરીઓ
પાલકોંડા ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP