ભારતની ભૂગોળ (Geography of India)
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

નર્મદા-તાપી
ગંગા-સરસ્વતી
ક્રિષ્ના-ગોદાવરી
ગંગા-યમુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત-અમેરિકા પરમાણું સમજૂતી અન્વયે અમેરિકા ભારતમાં કયા સ્થળે અણુમથકનું નિર્માણ કરશે ?

નેલોર
શ્રી હરિકોટા
કોવાડા
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે ?

100 મિલિયન હેક્ટર
148 મિલિયન હેક્ટર
200 મિલિયન હેક્ટર
162 મિલિયન હેક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP