ભારતની ભૂગોળ (Geography of India)
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

ક્રિષ્ના-ગોદાવરી
ગંગા-સરસ્વતી
નર્મદા-તાપી
ગંગા-યમુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ના સેન્સરા મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોની વસ્તીની ટકાવારી જણાવો.

8.1 અને 8.8
8.6 અને 7.9
8.2 અને 9.0
8.5 અને 9.2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ?

કેરળ-ગોવા-ત્રિપુરા-મિઝોરમ
કેરળ-મિઝોરમ-ત્રિપુરા-ગોવા
મિઝોરમ-કેરળ-ગોવા-ત્રિપુરા
ગોવા-કેરળ-મિઝોરમ-ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP