સામાન્ય જ્ઞાન (GK)
કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલુ છે.

નવલકથા
નાટક
નિબંધ
કાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ?

વર્લ્ડ બેંક
ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ
IMF

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?

અરવિંદ ઘોષ
સ્વામી વિવેકાનંદ
વિનોબા ભાવે
સ્વામી રામકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP