સામાન્ય જ્ઞાન (GK)
કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલુ છે.

નાટક
નિબંધ
કાવ્ય
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ?

બૃહદકલ્પસૂત્ર
સૂત્રકૃતાંગ
આચારાંગ સૂત્ર
થેરીગાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી હાલમાં કયુ નવુ રાજય બનાવવામાં આવેલ છે ?

છતીસગઢ
આંધ્રપ્રદેશ
ઝારખંડ
તેલગાંના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP