સામાન્ય જ્ઞાન (GK)
કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલુ છે.

નવલકથા
નાટક
નિબંધ
કાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ?

સ્વરણસિંહ
બી‌.એમ. કૌલ
વી.કે. ક્રિષ્ના
કૈલાસનાથ કાત્જુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

રાજીવ ગાંધી
ચૌધરી ચરણસિંહ
ઈન્દિરા ગાંધી
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?

નવલકથાકાર
આખ્યાનકાર
વાર્તાકાર
નિબંધકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા આવેલું છે ?

મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ઉત્તર પ્રદેશ
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?

સ્વ. નાનાભાઇ ભટ્ટ
સ્વ. હરભાઇ ત્રિવેદી
સ્વ. ગીજુભાઇ બધેકા
સ્વ. મૂળશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP