ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે ?

પંજાબ
ઉત્તરપ્રદેશ
હરિયાણા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કૃષ્ણા નદી અને ચેન્નાઇ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે ?

શેવરોય ટેકરીઓ
પાલકોંડા ટેકરીઓ
નલ્લામલા ટેકરીઓ
કોંડાવિડુ ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP