ભારતની ભૂગોળ (Geography of India)
સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે ?

1 થી 2 હેકટર
2 થી 3 હેક્ટર
1 હેક્ટરથી ઓછી
3 હેક્ટરથી વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

બાષ્પીભવન
દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ
તાજા પાણીનો જથ્થો
ઉષ્ણતાપમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP