ભારતની ભૂગોળ (Geography of India)
રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે ?

હકદીયાથી અલ્હાબાદ
ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર
સાદિયાથી ધુબરી
કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ના સેન્સરા મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોની વસ્તીની ટકાવારી જણાવો.

8.5 અને 9.2
8.6 અને 7.9
8.1 અને 8.8
8.2 અને 9.0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP