ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
વૌઠા શેના માટે જાણીતું છે

હવા ખાવાના સ્થળ માટે
સાત નદીના સંગમ માટે
પાંચ નદીના સંગમ માટે
ચાર નદીના સંગમ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ?

લાલ બહાદુર શાસ્ત્રી
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP