ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધારે પ્રદેશ ટકાવારી ધરાવે છે ?

ઉષ્ણકટિબંધીય પાનખર
ઉષ્ણકટિબંધીય વરસાદી વન
વિષુવવૃતીય (લીલા) સદાબહાર
સવાના અને રણ વનસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ના સેન્સરા મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોની વસ્તીની ટકાવારી જણાવો.

8.2 અને 9.0
8.5 અને 9.2
8.6 અને 7.9
8.1 અને 8.8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP