ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધારે પ્રદેશ ટકાવારી ધરાવે છે ?

ઉષ્ણકટિબંધીય પાનખર
વિષુવવૃતીય (લીલા) સદાબહાર
સવાના અને રણ વનસ્પતિ
ઉષ્ણકટિબંધીય વરસાદી વન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
કર્ણાટક
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP