ભારતની ભૂગોળ (Geography of India)
પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે ?

કેરળ - તામિલનાડુ
કર્ણાટક - આંધ્રપ્રદેશ
કેરળ - કર્ણાટક
આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાલા પ્રોજેક્ટ શું છે ?

ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન
પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ
નદીઓને જોડતો કાર્યક્રમ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

ગંગા-યમુના
ક્રિષ્ના-ગોદાવરી
નર્મદા-તાપી
ગંગા-સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP