ભારતની ભૂગોળ (Geography of India)
સીંદરી શાના માટે પ્રખ્યાત છે ?

રાસાયણિક ખાતર માટે
તાંબાના વાસણ માટે
વિમાન ઉદ્યોગ માટે
કાગળ ઉદ્યોગ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
તળાવો દ્વારા સિંચાઈનો વિસ્તાર (કુલ સિંચિત વિસ્તારની સરખામણીએ) નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં વધુ છે ?

આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
કર્ણાટક
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદનના ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે ?

ચિલ્કા સરોવર
ખંભાતનો અખાત
મન્નારનો અખાત
કચ્છનો અખાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP