Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં છેલ્લો હિંદુ રાજા કોણ હતો ?

કુમારપાળ
કર્ણદેવ સોલંકી
કર્ણદેવ વાઘેલા
વિસલદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ?

ગ્રાનવીલ ઓસ્ટ્રિયા
આઈવર જેનીંગ્સ
પી.એસ. એપલબાય
કે.સી. વહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP