Talati Practice MCQ Part - 4 8, 18, 38, 78, ? 136 152 148 156 136 152 148 156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જૈન તીર્થંકર ઋષભદેવનું પ્રતીક શું હતું ? ઘોડો આખલો કમળ સાપ ઘોડો આખલો કમળ સાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતમાં છેલ્લો હિંદુ રાજા કોણ હતો ? કુમારપાળ કર્ણદેવ સોલંકી કર્ણદેવ વાઘેલા વિસલદેવ કુમારપાળ કર્ણદેવ સોલંકી કર્ણદેવ વાઘેલા વિસલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નાટ્યશાસ્ત્ર પર મહાગ્રંથ કોણે રચ્યો છે ? કણાદ ભરત મુની પતંજલિ ચરક કણાદ ભરત મુની પતંજલિ ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ? મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ? ગ્રાનવીલ ઓસ્ટ્રિયા આઈવર જેનીંગ્સ પી.એસ. એપલબાય કે.સી. વહેર ગ્રાનવીલ ઓસ્ટ્રિયા આઈવર જેનીંગ્સ પી.એસ. એપલબાય કે.સી. વહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP