Talati Practice MCQ Part - 6
8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ?

હરિલાલ એમ. સુથાર
લલિત આર. દલાલ
અનિલકુમાર પટેલ
ગોરધનદાસ વી.ગજ્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ?

ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
દલપતરામ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે દર્શાવેલ શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે ?

શિર્ષક
શિર્સક
સિર્ષક
શીર્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સંયોજકનો પ્રકાર લખો.
સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.

પરિણામવાચક
વિરોધવાચક
સમુચ્ચયવાચક
શરતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સબલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?

કુપોષિત બાળાઓની સારવાર
તરૂણીઓને તબીબી સહાય
માતાઓના કુપોષણને નાથવા
11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP