Talati Practice MCQ Part - 6 8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ? હરિલાલ એમ. સુથાર લલિત આર. દલાલ અનિલકુમાર પટેલ ગોરધનદાસ વી.ગજ્જર હરિલાલ એમ. સુથાર લલિત આર. દલાલ અનિલકુમાર પટેલ ગોરધનદાસ વી.ગજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભાષાના આધારે રાજ્યની રચના કરવા રાજ્ય પુનર્ગઠન પંચની રચના ક્યારે થઈ ? 1956 1953 1950 1951 1956 1953 1950 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ? ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી દલપતરામ નર્મદ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે દર્શાવેલ શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે ? શિર્ષક શિર્સક સિર્ષક શીર્ષક શિર્ષક શિર્સક સિર્ષક શીર્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંયોજકનો પ્રકાર લખો. સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો. પરિણામવાચક વિરોધવાચક સમુચ્ચયવાચક શરતવાચક પરિણામવાચક વિરોધવાચક સમુચ્ચયવાચક શરતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સબલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ? કુપોષિત બાળાઓની સારવાર તરૂણીઓને તબીબી સહાય માતાઓના કુપોષણને નાથવા 11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ કુપોષિત બાળાઓની સારવાર તરૂણીઓને તબીબી સહાય માતાઓના કુપોષણને નાથવા 11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP