Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે કોઈ એક રકમનું પ્રથમ વર્ષનું વ્યાજ રૂ. 80 થાય, તો બીજા વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા થાય ?

88
84
80
86

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અરવિંદ ઘોષ કયા સામયિકનું સંપાદન કરતા હતા ?

ભારત ભારતી
વંદે માતરમ્
કિવટ ઈન્ડિયા
ઈન્કલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

બાલાશંકર કંથારિયા
કાન્ત
ન્હાનાલાલ
મણિલાલ ન. દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ટીમરુ'નાં પાન ખાસ કરીને કયા ઉપયોગમાં લેવાય છે ?

પશુના ચારા માટે
ધાસ- ઝૂંપડી બનાવવા માટે
બીડી બનાવવા માટે
પાતળ દડીયા બનાવવામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP