નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી બે વસ્તુ, દરેક વસ્તુ રૂપિયા 800 માં વેચે છે. પ્રથમ વસ્તુ 20% નકાથી અને બીજી 20% નુકશાનથી વેચાય છે તો વાસ્તવમાં તેને નકો કે નુકશાન કેટલા ટકા થાય ?

કોઈ ફરક ન પડે.
1.1% નુકશાન
4% નુકશાન
4% નફો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
દુકાનદાર 50 kg ચોખા રૂા. 10 kg ના ભાવે ખરીદે છે. 200 kg ચોખા રૂા. 7.50 kg ના ભાવે ખરીદે છે. બંને ભેગા કરી રૂા. 11 kg ના ભાવે વેચે છે. તો દુકાનદારને કેટલા ટકા નફો થાય ?

20
25
37.5
12.5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
12% ખોટથી વેચેલી વસ્તુના રૂા. 22 ઉપજ્યા હોય તો તેના વેચાણમાં 20% નફો મેળવવા કેટલી વે.કિ. રાખવી જોઈએ ?

રૂા. 18
રૂા. 25
રૂા. 20
રૂા. 30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP