ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે ?

મહારાષ્ટ્ર
બિહાર
મધ્યપ્રદેશ
ઉત્તરપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે ?

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ.
બર્માશેલ ઓઈલ કોર્પો. લિ.
ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ.
ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

68.0 પૂ.રે.
82.5 પૂ.રે.
એકેય નહીં
23.5 ઉ.અ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP