ભારતની ભૂગોળ (Geography of India) નેપાનગર શાના માટે પ્રખ્યાત છે ? વીજળીના તાર છાપાના કાગળ ખાણઉદ્યોગ રંગ-રસાયણ વીજળીના તાર છાપાના કાગળ ખાણઉદ્યોગ રંગ-રસાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની કઈ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદીય-દ્વીપ આવેલો છે ? યમુના કોસી ગંગા બ્રહ્મપુત્રા યમુના કોસી ગંગા બ્રહ્મપુત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. 23.5 ઉ.અ. 68.0 પૂ.રે. 82.5 પૂ.રે. એકેય નહીં 23.5 ઉ.અ. 68.0 પૂ.રે. 82.5 પૂ.રે. એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર (Catchment area) છે ? નર્મદા મહાનદી ગોદાવરી તાપી નર્મદા મહાનદી ગોદાવરી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મુસી, મુનેરૂ અને તુંગભદ્રા કઈ નદીની સહાયક નદીઓ છે ? કાવેરી ગોદાવરી ક્રિષ્ના પેન્નેરૂ કાવેરી ગોદાવરી ક્રિષ્ના પેન્નેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્યારે સૂર્યના કિરણો મકરવૃત પર લંબ પડે છે ? 22 જૂને 22 માર્ચે 22 નવેમ્બરે 22 ડિસેમ્બરે 22 જૂને 22 માર્ચે 22 નવેમ્બરે 22 ડિસેમ્બરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP