ભારતની ભૂગોળ (Geography of India)
સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ?

જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે
જમીનનાં દબાણને કારણે
સમુદ્રનાં પ્રવાહોને કારણે
ચંદ્રના આકર્ષણના કારણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
તમિલનાડુના 'રાનીખેત' ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે ?

સિમેન્ટ ઉદ્યોગ
એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ
રસાયણ ઉદ્યોગ
ખાતર ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
લોજિસ્ટિક ડેટા ટેગીંગ ઓફ કન્ટેનર પદ્ધતિ સૌપ્રથમ કયા બંદર દ્વારા અપનાવવામાં આવેલી છે ?

કોચી પોર્ટ
એનરોર પોર્ટ
જવાહરલાલ નેહરુ પોર્ટ
કંડલા પોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP