ભારતની ભૂગોળ (Geography of India)
સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ?

સમુદ્રનાં પ્રવાહોને કારણે
જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે
જમીનનાં દબાણને કારણે
ચંદ્રના આકર્ષણના કારણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
હિમાલય કયા પ્રકારના ભૂ-ગર્ભિક પર્વત છે ?

ઘુમ્મટાકાર પર્વતો
જ્વાળામુખી પર્વતો
ખંડ પર્વતો
ગેડ પર્વતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP