ભારતની ભૂગોળ (Geography of India)
સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ?

જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે
જમીનનાં દબાણને કારણે
સમુદ્રનાં પ્રવાહોને કારણે
ચંદ્રના આકર્ષણના કારણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ?

હિમાચલ પ્રદેશ
તમિલનાડુ
મધ્ય પ્રદેશ
ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ગંગાનદી અપવાહતંત્ર (Ganga Drainage) System અને પ્રાયદ્વીપીય અપવાહતંત્ર (Peninsuler Drainage System)વચ્ચે જળવિભાજકનું કામ નીચે પૈકી કોણ કરે છે ?

પશ્ચિમ ઘાટ
સાતપુડા
અરવલ્લી
વિંધ્યાચલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે ?

1 થી 2 હેકટર
2 થી 3 હેક્ટર
3 હેક્ટરથી વધુ
1 હેક્ટરથી ઓછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP