ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે ?

ઉત્તરપ્રદેશ
રાજસ્થાન
પંજાબ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
લોજિસ્ટિક ડેટા ટેગીંગ ઓફ કન્ટેનર પદ્ધતિ સૌપ્રથમ કયા બંદર દ્વારા અપનાવવામાં આવેલી છે ?

કંડલા પોર્ટ
એનરોર પોર્ટ
જવાહરલાલ નેહરુ પોર્ટ
કોચી પોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP