ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે ? રાજસ્થાન હરિયાણા ઉત્તરપ્રદેશ પંજાબ રાજસ્થાન હરિયાણા ઉત્તરપ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભગીરથી નદી ક્યાંથી ઉદ્ભવે છે ? કેદારનાથ રુદ્રપ્રયાગ બંદ્રીનાથ ગૌમુખ કેદારનાથ રુદ્રપ્રયાગ બંદ્રીનાથ ગૌમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હુગલી ઓદ્યોગિક પ્રદેશનું કેન્દ્ર નીચે પૈકી કયું છે ? કોલકાતા - કોન નગર કોલકાતા - મેદનીપુર કોલકાતા - રિશરા કોલકાતા - હાવડા કોલકાતા - કોન નગર કોલકાતા - મેદનીપુર કોલકાતા - રિશરા કોલકાતા - હાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ નદીના મુખત્રિકોણથી બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું છે ? કૃષ્ણા ગંગા નર્મદા સતલુજ કૃષ્ણા ગંગા નર્મદા સતલુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? ઉદવાડા - આતશે બેહરામ આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી સુરત - ચિંતામણી જૈન દેરાસર બારડોલી - સરદાર સ્મારક ઉદવાડા - આતશે બેહરામ આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી સુરત - ચિંતામણી જૈન દેરાસર બારડોલી - સરદાર સ્મારક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ? કેરળ તમિલનાડુ મણિપુર રાજસ્થાન કેરળ તમિલનાડુ મણિપુર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP