ભારતની ભૂગોળ (Geography of India)
15 ઓગસ્ટ, 1950ના દિવસે રિએક્ટર સ્કેલ-8.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ભારતમાં કયા સ્થાને આવેલ હતો ?

અંદામાન દ્વીપસમૂહ
કચ્છ
શિલોંગ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કૃષ્ણા નદી અને ચેન્નાઇ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે ?

કોંડાવિડુ ટેકરીઓ
શેવરોય ટેકરીઓ
નલ્લામલા ટેકરીઓ
પાલકોંડા ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP