ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ
રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત
કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા
મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ?

વર્ણનાત્મક
ચરિત્રાત્મક
વિવેચનાત્મક
ઉપરોક્ત પૈકી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહરાવ દિવેટીયા
બાલાશંકર કંથારીયા
મણીલાલ દ્વીવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP