ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્તા' અને 'નૃસિંહાવતાર' નાટક કોની રચના છે ? કલાપી મણિલાલ દ્વિવેદી કાન્ત બ. ક. ઠાકોર કલાપી મણિલાલ દ્વિવેદી કાન્ત બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ? બેચરાજી પાવાગઢ ડાકોર ચાંપાનેર બેચરાજી પાવાગઢ ડાકોર ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે? ઝવેરચંદ મેઘાણી હરિવલ્લભ ભાયાણી ખોડીદાસ પરમાર ભગવાનદાસ પટેલ ઝવેરચંદ મેઘાણી હરિવલ્લભ ભાયાણી ખોડીદાસ પરમાર ભગવાનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મણિલાલ પટેલ મોહનલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મણિલાલ પટેલ મોહનલાલ પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધોલેરા સત્યાગ્રહ દરમિયાન કોણે ધંધુકાની કૉર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ’ ગીત ગાયું ? રમણલાલ વ. દેસાઈ કનૈયાલાલ મુનશી નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી રમણલાલ વ. દેસાઈ કનૈયાલાલ મુનશી નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દગ્ધકૃષિ કવિ' કોને ગણવામાં આવે છે ? રમેશ પારેખ ઉમાશંકર જોશી રાવજી પટેલ પન્નાલાલ પટેલ રમેશ પારેખ ઉમાશંકર જોશી રાવજી પટેલ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP