ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્તા' અને 'નૃસિંહાવતાર' નાટક કોની રચના છે ? મણિલાલ દ્વિવેદી બ. ક. ઠાકોર કલાપી કાન્ત મણિલાલ દ્વિવેદી બ. ક. ઠાકોર કલાપી કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ? પ્રશ્ન - સોનેટ તપાસીએ - ઊર્મિકાવ્ય જૂનું પિયર - ગરબી અતિજ્ઞાન - આખ્યાન પ્રશ્ન - સોનેટ તપાસીએ - ઊર્મિકાવ્ય જૂનું પિયર - ગરબી અતિજ્ઞાન - આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? સ્નેહરશ્મિ આદિલ સુંદરમ્ બેફામ સ્નેહરશ્મિ આદિલ સુંદરમ્ બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રત્યાલંબન’ લઘુકથાસંગ્રહ કોનો છે ? રાવજી પટેલ મોહનલાલ પટેલ જ્યંતીલાલ ગોહિલ મોહન પરમાર રાવજી પટેલ મોહનલાલ પટેલ જ્યંતીલાલ ગોહિલ મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ? ગુણવંત શાહ કુમારપાળ દેસાઈ જોરાવરસિંહ જાદવ શાહબુદ્દીન રાઠોડ ગુણવંત શાહ કુમારપાળ દેસાઈ જોરાવરસિંહ જાદવ શાહબુદ્દીન રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રણયને પોતાના કવનનો મુખ્ય વિષય બનાવનાર કવિ કલાપીની પ્રેયસીનું નામ જણાવો. સોનલ મોંઘી (શોભના) રમા (રાજબા) આનંદી સોનલ મોંઘી (શોભના) રમા (રાજબા) આનંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP