ભારતની ભૂગોળ (Geography of India)
માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ?

પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે
કુદરતી આપદા પ્રબંધન માટે
ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે
સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાલા પ્રોજેક્ટ શું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
નદીઓને જોડતો કાર્યક્રમ
ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન
પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ?

રાજસ્થાન
કેરળ
મણિપુર
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP