ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કિલ્લાઓ / મહેલો અને તેના સ્થળો અંગેનું કયું જોડકું અયોગ્ય છે ? મહારાજા પેલેસ - મૈસુર સિટી પેલેસ - લખનઉ મિહરાનગઢ ફોર્ટ - જોધપુર દોલતાબાદ ફોર્ટ - ઔરંગાબાદ મહારાજા પેલેસ - મૈસુર સિટી પેલેસ - લખનઉ મિહરાનગઢ ફોર્ટ - જોધપુર દોલતાબાદ ફોર્ટ - ઔરંગાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે. આપેલ પૈકી એક પણ નહીં આઈ.ટી.સી. ઝોન જેટ સ્ટ્રીમ નોર્વેસ્ટર આપેલ પૈકી એક પણ નહીં આઈ.ટી.સી. ઝોન જેટ સ્ટ્રીમ નોર્વેસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) યારલૂંગ ઝેનગ્બો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે ? મહાનદી ગંગા બ્રહ્મપુત્રા સિંધુ મહાનદી ગંગા બ્રહ્મપુત્રા સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ? 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) અરવલ્લી શ્રેણીના ક્ષેત્રમાં નાની નાની નદીઓ દ્વારા જે ઉપજાઉ જમીનનું નિર્માણ થાય તેને શું કહેવાય છે ? ઘ્રીયા દુઆર રોહી ટીંબા ઘ્રીયા દુઆર રોહી ટીંબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? કાનપુર મુંબઈ ચેન્નાઈ જમશેદપુર કાનપુર મુંબઈ ચેન્નાઈ જમશેદપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP