ભારતની ભૂગોળ (Geography of India)
ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ?

ઉદવાડા - આતશે બેહરામ
આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી
સુરત - ચિંતામણી જૈન દેરાસર
બારડોલી - સરદાર સ્મારક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP