ભારતની ભૂગોળ (Geography of India)
2011ના સેન્સરા મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોની વસ્તીની ટકાવારી જણાવો.

8.6 અને 7.9
8.2 અને 9.0
8.1 અને 8.8
8.5 અને 9.2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે ?

ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ.
ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ.
બર્માશેલ ઓઈલ કોર્પો. લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP