ભારતની ભૂગોળ (Geography of India)
સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ?

તમિલનાડુ
મધ્ય પ્રદેશ
હિમાચલ પ્રદેશ
ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો ?

લક્ષદ્વીપ
ચંદીગઢ
દમણ અને દીવ
પુડુચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
લેટરાઈટનો ઘેરો લાલ રંગ કોની હાજરીને લીધે હોય છે ?

એલ્યુમિનિયમ સંયોજનો
જસત સંયોજનો
કોપર ઓક્સાઈડ
આઈરન ઓક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP