ભારતની ભૂગોળ (Geography of India)
સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ?

ઓરિસ્સા
તમિલનાડુ
હિમાચલ પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે ?

ગ્રેટ નિકોબાર ટાપુ
બેરન ટાપુ
મિડલ આંદામાન ટાપુ
મિનિકોય ટાપુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કૃષ્ણા નદી અને ચેન્નાઇ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે ?

શેવરોય ટેકરીઓ
પાલકોંડા ટેકરીઓ
કોંડાવિડુ ટેકરીઓ
નલ્લામલા ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
લોજિસ્ટિક ડેટા ટેગીંગ ઓફ કન્ટેનર પદ્ધતિ સૌપ્રથમ કયા બંદર દ્વારા અપનાવવામાં આવેલી છે ?

એનરોર પોર્ટ
જવાહરલાલ નેહરુ પોર્ટ
કંડલા પોર્ટ
કોચી પોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ગિરિમથક અને સંબંધિત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો.
1) પહેલગામ
2) મુન્નાર
3) શિલોંગ
4) કોડાઈકેનાલ
A) જમ્મુ કાશ્મીર
B) કેરળ
C) મેઘાલય
D) તમિલનાડુ

1-A, 2-B, 3-C, 4-D
1-D, 2-A, 3-B, 4-C
1-B, 2-C, 3-D, 4-A
1-C, 2-D, 3-A, 4-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP