સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

કવિશિક્ષા
માતૃકાચઉપઈ
સપ્તક્ષેત્ર રાસુ
રેવંતગિરિ રાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શ્રીલંકાના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા ?

ગોલ્ડામાયર
એકવીનો
શ્રીમતી શિરિમાઓ ભંડાર નાઈકે
શ્રીમતી નેવીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

ઘરેલું હિંસા અટકાવવા માટે
છૂટાછેડા અટકાવવા માટે
સ્ત્રી સશક્તિકરણ માટે
બાળ લગ્નો અટકાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતની બંધારણસભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ?

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
હિન્દુ મહાસભા
અનુસૂચિત જાતિ સંઘ
સામ્યવાદી પક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP